Mysamachar.in-જામનગર:
જામનગર ખાતે આવેલ INS વાલસુરા નેવી મથક ખાતે દરવર્ષ 4 ડીસેમ્બરના રોજ નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ઢળતી સંધ્યાએ શહીદ થયેલ નેવીના જવાનોને યાદ કરી તેને સલામી આપવાની સાથે જ વિવિધ કાર્યક્રમો જેવા નેવીબેન્ડ,જવાનોની અનોખી અને દિલધડક પરેડ અને સનસેટ સેરેમનીનો અદભૂત કહી શકાય તેવો કાર્યકમ યોજાઈ છે,જેને નિહાળવો એક લ્હાવો છે.
સમગ્ર કાર્યક્રમનો VIDEO જોવા ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો