Mysamachar.in-જામનગર
જામનગર કલેકટર તરીકે તાજેતરમાં જ યુવા IAS ડો.સૌરભ પારધી અને કમિશ્નર તરીકે વિજયકુમાર ખરાડીએ ચાર્જ સંભાળ્યો છે, ત્યારે આજે આ બન્ને ઉચ્ચ અધિકારીઓએ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પીટલની મુલાકાત લઇ અને ઝીણવટભરી સમીક્ષા મેડીકલ કોલેજના ડીન, હોસ્પિટલ અધિક્ષક સહિતના અધિકારીઓ સાથે કરી કલેકટર ડો.સૌરભ પારઘીએ હોસ્પીટલની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે વહીવટીતંત્ર સુસજ્જ છે અને હોસ્પિટલ તંત્રની પણ તૈયારીઓ છે.શું કહ્યું કલેકટરે તે સાંભળવા વિડીયો ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ my samachar.inની વિઝીટ કરો.