Mysamachar.in-જામનગર
જામનગર મનપાની આજે સામાન્ય સભા ટાઉનહોલ ખાતે મળી હતી, વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિતના વિપક્ષ સભ્યો દ્વારા કોરોના મહામારી સહિતને મુદ્દે રીકવીઝેશન બોર્ડ બોલાવવાની લેખિત માંગણી કરવામાં આવી હતી તેનો સ્વીકાર પણ નથી કરવામાં આવ્યો અને આજે પણ સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપ પ્રમાણે કોરોના મહામારી સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં ના આવતા વિપક્ષે જામનગરના મેયર પર ગંભીર આક્ષેપો કરી અને તેનું સન્માનપત્ર આપી અનોખું સન્માન કર્યું હતું, જે એક તબક્કે મેયરે સ્વીકારી પણ લીધું હતું, વિપક્ષના આક્ષેપ અને તેના પ્રત્યુતરમાં મેયર બીનાબેન કોઠારીએ શું કહ્યું.
તે સાંભળવા વિડીયો ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો.