Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલીકાની સામાન્ય ચૂંટણી આવતા રવિવાર એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ યોજાવવાની છે, જે અનુસંધાને કલેકટર રવિશંકર, એસડીએમ આસ્થા ડાંગર, અને મામલતદાર સહિતની ટીમ દવારા ઇવીએમ પ્રીપરેશન સેન્ટરની મુલાકાત લેવામાં આવેલ કલેકટર રવિશંકર દ્વારા મુલાકાત દરમિયાન ચકાસણી કરી અને અધિકારીઓ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.