Mysamachar.in-જામનગર:
રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ રાજ્ય પર વાવાઝોડાની ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે રાજ્યકક્ષાથી માંડીને જીલ્લાકક્ષા સુધીની તમામ આગમચેતીની તૈયારીઓ લગતતંત્રો દ્વારા સંભવિત વાવાઝોડાની અસરોને લઈને કરી દેવામાં આવી છે, જામનગરમાં પણ માછીમારોને દરિયો ના ખેડવા અને દરિયામાં ગયેલ માછીમારોને પરત આવી જવા ઉપરાંત જીલ્લાના અધિકારીઓને હેડકવાર્ટર નહિ છોડવાના આદેશ કરી દેવામાં આવ્યા છે.જામનગર જીલ્લામાં તંત્રની તૈયારીઓ અંગે અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ માહિતી આપી, વિડીયો સાંભળવા ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.inની વિઝીટ કરો.