કોરોના મહામારીને લઈને જામનગર એસ.પી. શરદ સિંઘલે જાહેર કરતા કહ્યું કે આજથી નવું જાહેરનામું અમલમાં આવશે અને જે લોકો કામકાજ માટે બહાર નીકળી રહ્યા છે, તેવા લોકોએ એક બાઈક પર એક જ વ્યક્તિ નીકળી શકાશે જો એક બાઈક પર બે વ્યક્તિઓ નીકળશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.