Mysamachar.in-સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં આજે એટલે કે સોમવાર અને 30 તારીખના ગતમોડી રાતના 1:12 વાગ્યાથી માંડીને આજે બપોરે 2:37 સુધીમાં કુલ સાત સામાન્ય ભૂકંપના આંચકાઓ નોંધાયા નું જાણવા મળે છે, હા જો કે જે વિસ્તારમાં સૌથી વધુ એટલે કે તાલાલા માં 5 આંચકાઓનો અનુભવ કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાલાલામાં 5 જયારે ઉના અને મોરબીમાં એક એક આંચકાઓ નોંધાયો છે, ૩.2 થી માંડીને 1.6 ની તીવ્રતાના જુદા જુદા સમયે જુદા જુદા રીક્ટરસ્કેલ પર નોંધાયા છે,