Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં જ્યારથી ઉમેદવારોની જાહેરાત થઇ ત્યારથી શહેરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજા દરેક સભા સહિતના પ્રચારમાં જામનગર મનપામાં 50 થી વધુ બેઠકો મળશે તેવો દાવો કરતા હતા, અને તેનો દાવો આજે સાર્થક થયો છે અને જામનગર મનપામાં 50 થી વધુ બેઠકો કબજે કરવામાં ભાજપ સફળ થયું છે. ત્યારે આજની જીત બાદ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ Mysamachar.in સાથે ખાસ વાતચીત કરી.