જામનગર ગોકુલનગર રડાર રોડ પાસે આવેલ પાર્વતી જ્વેલર્સ નામની દુકાન પાછળ આવેલ એક પ્લોટમાથી દીવાલ માં બાખોરું પાડી દુકાનમાં અલગ અલગ ખાનાઓમાં રહેલ ચાંદીના 7 કિલો દાગીના સહિતની રૂ.1,75,000/- ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.