Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે મોટા ઉદ્યોગોથી થતા પ્રદુષણ બાબતે અમુક જાગૃત લોકો વધુ ગંભીરતા દાખવીને રજુઆતો અમુક સમય સુધી કરતા જ રહે છે પરંતુ અન્ય આનુસાંગીક રોડ અને દરિયાઇ પરિવહન વ્યવસાયઇઓ સામે રેરેસ્ટ કેસમા જ આવી રજુઆતો થતી હોય છે કેમકે આ બધી જ કાર્યરત એજન્સીઓ સ્થાનિક વધુ છે તેમજ તેઓ શામ દામ દંડ ભેદ અપનાવે પણ છે બીજા ઘણા કારણો વચ્ચે ખુબજ ગંભીર ચિંતાની બાબતો ઉપરથી પરદાએ ઉચકાય રહ્યા છે કે હાલારમા આવેલ ભારતના બેસ્ટ મરીનપાર્ક-અભયારણ્યને પ્રદુષણનુ ગ્રહણ લાગી રહ્યુ છે, (પોર્ટ વિભાગની બીજી અનેક ખામીઓની જાણકારીઓ તેમજ સાંઠગા્ઠ આખ આડા કાન કહિને કે લખીને છુટી જવાની અનેક નિતિ ધોરણો અ-નિતિના મુદાઓ અલગ છે તે ખુબ ગંભીર અને રસપ્રદ છે તેમજ બંદરો જાણે કોઇના….ની મિલકત સમાન…નામ..કરી નાંખ્યા કે શુ? તેવા ચોંકાવનારાઓ મુદાઓ સામે આવનાર છે)
મુળ મુદો ફરી જોઇએ તો પ્રદુષણ પોલ્યુશન બોર્ડ, ફોરેસ્ટ, ઝોન કચેરીઓ નોટીસ પાઠવે છે તેમા એવુ પણ લખે છે કે અમારી વડી કચેરીની નોંધ અને અભ્યાસ મુજબ….આ બધી…ખામીઓ છે તે દૂર કરો જેથી કાયદાકીય પગલા ટાળી શકાય તો વળી અમુક વખતે તો એકી સાથે ચાર પાંચ હેન્ડલર્સ ના નામ સાથે સંયુક્ત એવો નોટીસ ટાઇપનો પત્ર પાઠવાય છે, પરંતુ માત્ર કાગળ ઉપર જ બધુ વધુ પ્રમાણમા રહે છે તે ચિંતાની બાબત છે કેમ કે પર્યાવરણ જાળવણીની ક્લાયમેન્ટ ચેન્જ વગેરે બાબતે દાઢીબાબા છે…ક દિલ્હિથી અને પરદેશમા જઇને પણ અને ડગલે ને પગલે ચિંતા કરી સ્વચ્છતા અભિયાનમા સાગરતટ બાબતે સુચનો કરે છે( જો કે તેમના સુચન એ હુકમ જ ગણાય)તેની અસર દરિયાઇ લહેરની જેમ હાલાર સુધી પહોંચે તેમ છે જે માટે સુત્રોએ આપેલી માહિતીઓ ઉપરથી પરદો ઉચકાય તો ઘણુ અન્યાયી કારસ્તાન છે…ક ઉપર પહોંચી શકે તેમ છે અને માનવજાત માટેની આ સૃષ્ટીના જતન માટે આવા પરદા ઉચકાય તેની તાતી જરૂર છે માટે આગામી દિવસોમા મબલખ કમાણી કરાવી આપતા સાગરનુ હિત જાળવવામા નૈતિક બેદરકારીઓ બહાર આવનાર છે,
જામનગર દ્વારકા જિલ્લાના મરીનપાર્ક દરિયાઇ અભયારણ્યની આજુબાજુ અનેક બાબતો પ્રતિબંધીત છે તે સૌ જાણે છે માટે જ વન વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ વારંવાર પોર્ટ વિભાગને ઢંઢોળે છે કે….આ કરો..તે કરો..ત્યારે એ સંદર્ભ ટાંકીને પોર્ટ વિભાગ ટપાલીની જેમ બધાજ બીઝનેસમેનને પત્રો પાઠવી દે છે જોકે અમુકને લખેલ પત્ર એવા ખાનગી રાખે છે કે ન પુછો વાત કા્ તો અમુકને આવા પત્ર લખાય તે ત્યાં લગત સુધી ન પહોચાડી ફાઇલ ઉપર ચોક્સાઇ રાખવાની કઇક કેવી નિતિ અપનાવે છે તે પણ સમજાતુ નથી તો અમુક વખતે તો આવા પત્રના પ્રત્યુતર માટે પણ સલાહકારની ભૂમિકામા પોર્ટના અમુક કર્મચારી સેવા પુરી પાડે છે તેવી ચર્ચા સાંભળવા મળી છે, (હાલના સમયમા વિનામુલ્યે એટલે કે અવેજ વગર કશુ થતુ નથી હા તેના સ્વરૂપ અલગ અલગ હોય છે)
-નો બોલ.સુત્રો કે શાસ્ર.?શુ હશે?
કોઇ કવિ દાર્શનિક ધર્મગ્રંથ કે એવુ જ કઇક સમાજને વર્ષો પહેલા પુરૂ પાડી લોકોને જીવન ધન્ય કરવા ઘણુ કહ્યુ છે..જેમકે…”સબસે હિલ મીલ ચાલીએ…નદી નાવ સંજોગ….” એ સિવાય…..”સહજ મિલા સો દૂધ બરાબર માંગ મિલા સો પાની….”શુ આવા શાશ્ર્વત સુત્રોને અમુક બિઝનેસમેન એપ્લીકેશન ફોર્મમા અમલ કરતા હશે? આ તો માત્ર સાદો સવાલ છે આવુ ખરેખર ન હોય….બીઝનેસને અને શાસ્રને સંકલિત થોડા કરી શકાય? હા……ઋણમકૃત્વા ઘ્રતમ પિબેત…….કદાચ હાલ વધુ અમલમા છે.