Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં દિનપ્રતિદિન કોરોના પોજીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે લોકોનો સહકાર મેળવી અને કેસોની સંખ્યામાં કઈ રીતે ઘટાડો થાય તેના સતત પ્રયત્નો કલેકટર રવિશંકર અને મ્યુ.કમિશ્નર સતીશ પટેલના વડપણ હેઠળની ટીમ કાર્યરત છે, ત્યારે આજે જામનગર કલેકટર, કમિશ્નર સહીત ડીવાયએસપી એ.પી.જાડેજા, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર સહિતની ટીમો શહેરમાં આરોગ્યલક્ષી સેવાઓ કઈ રીતે ચાલી રહી છે, લોકો કઈ રીતે લાભ લઇ રહ્યા છે તેની ચકાસણી અર્થે નીકળી હતી, જામનગર કલેકટર અને કમિશનરે આ તકે લોકોને શું અપીલ કરી તે પણ જાણો.
VIDEO જોવા માટે ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો