Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ મામલે ચિંતિત છે, અને સતત નજર રાખી છે, આ વાત આજે રાજ્યમંત્રી હકુભા જાડેજા એ પત્રકાર પરીષદમાં કરતા કહ્યું કે જામનગરમાં અમદાવાદથી નિષ્ણાત તબીબોની ટીમ પણ આવી ચુકી છે, અને કોવીડ હોસ્પીટલમાં જરૂરી ફેરફારો કરવાનું સૂચન થયું છે.બીજું શું કહ્યું રાજ્યમંત્રીએ સાંભળો વિડીયોમાં
વિડીયો જોવા ઉપર કલીક કરો, અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો.