Mysamachar.in:જામનગર
ભગવતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રામેશ્વરનગર, ગાયત્રીનગર શેરી નં:૩ પાસે, ચમનચોક પાસે ઇંડાકળીની રેકડી નો ધંધો હોય અને આરોપીઓ નરેશ ઉર્ફે યોગરાજ બારોટ તથા આદિત્ય બારોટ રહે, બન્ને જામનગર ઇંડાકળી ખાવા માટે આવેલ હોય જેથી ભગવતસિંહએ આરોપીઓને કહેલ કે ઇંડાકળીની લારી બંધ થઇ ગયેલ હોય જેથી ઇંડાકળી આપવાની ના પાડતા જેનો ખાર રાખી ભુડીં ગાળો આપી જાપટો મારી તથા ઇટ વડે ફરિયાદી ઈંડાકરીની રેકડીવાળાને કપાળાના ભાગે ટાકા આવે તેવી ઇજા કરી તથા ડાબા ડોકના ભાગે ઇટ મારતા મુંઢ ઇજા કરી એક બીજાની મદદગારી કર્યા સબબની બન્ને વિરુધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.