Mysamachar.in-જામનગર
જામનગરમાં ભારે ચકચાર જગાવનાર યાદવનગરની સામુહીક દુષ્કર્મની ઘટનાને જઘન્ય અપરાધ ગણાવી સંસદસભ્ય પૂનમબેન માડમએ આ જઘન્ય અપરાધ કરનારાઓ સામે દાખલારૂપ પગલા લઇ આવી ઘટનાઓ ન બને તે દિશામા કડક પગલાઓની ભલામણ સાથે માંગણી કરી પિડીતાના પરિવારને તાત્કાલીક ન્યાય મળે તેવી ભારપુર્વકની લગત તંત્રને ભલામણ કરી છે.