રાજ્યસરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં બજારધારાની કેટલીક જોગવાઈઓમાં વટહુકમ બહાર પાડીને કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. શું છે તે ફેરફાર તે અંગે જામનગર જીલ્લા રજીસ્ટ્રાર એમ.એસ.લોખંડેએ વિગતો આપી હતી,વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ mysamachar.in ની વીઝીટ કરો