Mysamachar.in-જામનગર
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ શ્રી જ્ઞાનગંગા સ્કુલ હમેશા બોર્ડના પરિણામોમાં અવ્વલ સ્થાન માટે જાણીતી શાળા છે, ત્યારે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાના પરિણામો જાહેર થયા જેમાં પણ શાળાની મહેનત રંગ લાવી છે, અને શાળાના વિદ્યાર્થીઓને સારા ગુણાંક પ્રાપ્ત થયા છે, ત્યારે શું કહે છે શ્રી જ્ઞાનગંગા શાળા સંચાલક વિમલ ગઢવી, અને વિદ્યાર્થીઓ સાંભળો આ વિડીયોમાં.
વિડીઓ જોવા માટે ઉપર કલીક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો