Mysamachar.in-જામનગર:
કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા ગત બુધવારે કેબીનેટ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદ સંબોધીને ખેડૂતોને પુરતું બિયારણ મળશે તેવી જાહેરાત કર્યા બાદ ખુદ કૃષિમંત્રીના જીલ્લામાં જ ખેડૂતો બિયારણ માટે છેલ્લા પાંચ પાંચ દિવસથી ખેડૂતો જામનગરના કે.વી.રોડ નજીક આવેલ જીલ્લા ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતો ધક્કા ખાય છે,પણ બિયારણના મળતા ખેડૂતોએ પોતાનો રોષ માયસમાચાર સમક્ષ આજે ઠાલવ્યો હતો, શું કહે છે ખેડૂતો અને ખરીદ વેચાણ સંઘના ઇન્ચાર્જ મેનેજેર તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો